SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૧ વયરીડું કાંઇ એહવું ચિંતે, નાખે અવળે પાસે. હો કું૦ ૩ આગમ આગમધરને હાથે, નવે કિવિધ આંક, કિહાં કણે જે હઠ કરી હટકે, તે ચાલતણી પરે વાંક. હા કું. ૪ જે ઠગ કહું તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહી. હો કું૦ ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાળો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાળો. હો કું- ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે બીજી વાતે સમરથ છે નર, એહને કેઈ ન લે. હો કું. ૭ મન સાધ્યું તેણે સઘળું સાચું, એહ વાત નહિ ખોટી; ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એકહી વાત છે મટી. હો કે ૦૮ - મનડું દુરાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ મારૂં આવ્યું, તો સાચું કરી જાણું હોકુ ૯ ૮૯ શ્રી અરનાથ સ્વામીનું સ્તવન. (૧૮) રાગ પરજ. ત્રષભને વશ રયણાયરૂ–એ દેશી. ધરમ પરમ અરનાથનો, કેમ જાણુ ભગવંત રે; સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, ધ એ આંકણ.૧ શુદ્ધાતમ અનુભવ સદા, સમય એહ વિલાસ રે; પરબડી છાંડી જેહ પડે, તે પર સમય નિવાસરે. ધ. ૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જતિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધારરે. ધ. ૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy