________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ભારી પીલો ચીકણો, કનક અનેક તરંગરે; પર્યાય દષ્ટિ ન દિજીએ, એકજ કનક અભંગરે. ધ.
દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકપ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધ૫
પરમારથ પંથે જે કહે, તે રંજે એક સંતરે વ્યવહાર લખ જે રહે, તેહને ભેદ અનંત રે. ધ.
વ્યવહારે લખ દોહિલો, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ ના થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથરે. ધ. ૭
એક પખી લખી પ્રીતિની, તુમ સાથે જગનાથ; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથ રે. ધ૦ ૮
ચકી ધરમ તીરથ, તીરથ ફલ તતસાર રે; તીરથી સેવે તે લહે, આનંદઘન નિરધાર રે.
ધ૯ ૯૦ મલ્લીનાથ સ્વામીનું સ્તવન. (૧૯)
રાગ કાફી. સેવક કિમ અવગણિયે હો મલિજિન ! એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીયે, તેહને ભૂલ નિવારી.
હો મલ્લિ૦ ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણી જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણું ન આણી. હો મલિ૦ ૨
નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવરથા આવી; નિદ્રા સુપન દશા રીસાણ, જાણ ન નાથ મનાવી હો મલ્લિ૦૩
For Private and Personal Use Only