________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સમકિત સાથે સગાઈ કીધી, પરિવારણું ગાઢી, મિથ્યા મતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મહિ૦ ૪
હાસ્ય અરતિ રતિ શેક દુછી, ભય પામર કરસાલી; નેકષાય શ્રેણી ગજ ચડતાં, શ્વાનnણ ગતિ ઝાલી. હો મ૦ ૫
રાગ અવિરતિની પરિણતિ,એ ચરણમેહના યોદ્ધા વિતરાગ પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બોદ્ધા. હે મ૦ ૬
વેદાયકામાં પરિણામ, કામ્યકરમ સહુ ત્યાગી નિકામી કરૂણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પામી. હે મલ્લિ૦ ૭.
દાન વિધ્ર વારી સહુ જનને, અભય દાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક,પરમ લાભ રસ માતા. હો મ ૮
વીર્ય વિઘન પંડિત વર્ષે હણી, પૂરણ પદવી મેગી; ભોગપભોગદોવિધન નિવારી, પૂરણ ભોગસુભાગી. હો મ૦ ૯
એ અઢાર દુષણ વર્જિત તનુ, મુનિજન વૃદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા. હો મ૧૦
ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે; દિનબંધુની મહેર નજરથી. આનંદઘન પદ પાવે. હો મ૦૧૧
૯૧ શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્તવન (૨૦) રાગ કાફી, આઘા આમ પધારે પુજ્યએ દેશી.
મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણે, આતમ તત્વ કયું જાણ્યું જગત ગુરૂ, એહ વિચાર મુજ કહિયે આતમ
For Private and Personal Use Only