________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મલ્લિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસ નાણ; વિમલ દીક્ષા ઈમ ખટ થયા એ, સંપ્રતિ જિન કલ્યાણતો.૨
ચાર નિક્ષેપે રથાપના એ, ચલુ વિહ દેવ નિકાય તો, ચઉમુખ ચવિધિ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તે. ૩
ગૌમુખ યક્ષ ચકકેસરી એ, શાસનની રખવાલ તે સુમતિ સાથે સુવાસના એ, નય ધરી ને નિહાલત. 4
પાંચમની સ્તુતિ. શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર–એ દેશી. ધર્મ નિણંદ પરમ પદ પાયા, સુત્રતા નામે રાણી જાયા, સુર નર મનડે ભાયા; પણ ચાલીસ ધનુષની કાયા, પંચમી દિન તે ધ્યાને ધ્યાયા, તવ મેં નવનિધિ પાયા. ૧
નેમિ સુવિધિના જનમ કહી અજિત અનંત સંભવ શિવ લીજે, દીક્ષા કુંથું ગ્રહી ચંદ્ર યવન સંભવ નાણ સુણીજ,વિહું ચોવીસી ઈમ જાણજે,સહું જિનવર પ્રણમીજે.૨
પંચ પ્રકારે આગમ ભાખેજિનવર ચંદ સુધારસ ચાખે, ભવિજન હૈયડે રાખે, પંચ જ્ઞાન તણો વિધિ દાખે, પંચમી ગતિનો માર્ગ ભાખે, જેહથી સવી દુઃખ નાસે. ૩
જિન ભકિત પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિનપદ પ્રણમેવી, કિન્નર સુર સંસેવી, બેધિબીજ શુભ દષ્ટિ લહેવી,શ્રી નવિમલ સદા મતિ દેવી, દુશ્મન વિઘ્ન હરેવી.
For Private and Personal Use Only