________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
વરસીદાન ઋષભજી આપે, સાંભલા સાવધાનજી; ત્રણસે ક્રોડ અડ્ડાસી ઉપર; એસી લાખ કહ્યો માન”. ૪
સબલ સુગંધક પાણી ઉગતડાં, રિષભને નવડાવેજી; બહુ આભરણ અલંકાર પહિરાવો, શિબિકામાં પધરાવોજી. ૫ સુદ સણુ શિખિકા પહેલાંઇ, નર ઉપાડે સારાજી; પછી અસુર સુર નાગના એવો, જાણ્યા એ વિચારો૭, ૬ ઇંદ્ર ધજા આગળથી ચાલે, અષ્ટ મલિક વળી જોડેજી; ગુજ રથ ધાડા ને બહુ પારિયા, જીવે મન કાડેજી.
લાક
૭
સૌધર્મ ને ઇશાનના ઇંદ્ર, બિહુ પાખે ચમરવિ ઝેજી; તેના ૨ ક્રૂડ મણુિ માણેક જડિયાં, જોતાં સૌ મન રીઝે૭.૮ પંચ વરણનાં ફૂલ વિખેર્યાં, દુદુભિ વાન વાગેજી; ચાર નિકાયના દેવતા મળીયા, સહુ માથા તેના નાંદેજી. ૯
નિતા નગરી મા થઈને, ઢીક્ષા લેવાને જાયજી; લઘુ પતાકા ઝાઝીરે દીસે, સાહાગણ નારી મંગળ ગાયજી.૧૦
વન સિદ્દારથ અશાક તરૂ હેઠે, ચાર હજાર વળી સાથેજી; ચ મુષ્ટિએ લેાચજ કરીયા, દીક્ષા લીધી શ્રી આદિનાથજી.
૧૧
ઢાળ ચાથી.
દીક્ષા લેઇને વરસ એક ભમ્યારે વૈરાગીજી, પછી હો↑ ઇક્ષુ આહાર હારે ધન રિષભજી શ્રેયાંસ ઘેર
For Private and Personal Use Only