________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬ ચિપન દિન છા રહી, કહ્યું કેવલ કર્મને ગાલી રે જ છે આશો વદી અમાવાસે, દેઇ દેશના પ્રભુજી સારી રે; પ્રતિબંધ પામી વ્રત લિયે, રહે નેમ રાજુલ નારી રે. જ૦૮ આષાઢ સુદી દિન અષ્ટમી, પ્રભુ પામ્યા પદ નિર્વાણે રે રૈવતગિરિ વર ઉપરે, મધ્યરાત્રિયે તે મન આણે રે. જ૦ ૯ શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં, કયારે નેમ થયો નિરધાર રે, સાડા સાતસે ચાશી હજાર વર્ષે, ચિત્ત માંહે ચતુર
વિચારરે. જ૦ ૧૦ સહુકો જિનનાં આંતરા, મન દઈ મુનિવર વાચે રે, ઈહાં પુરણ વ્યાખ્યાન સાતમું, સુનું પુણ્ય ભંડારને સાચે રે. જ૦૧૧
અષ્ટમ વ્યાખ્યાન સઝાય.
ઢાળ દશમી બે બે મુનિવર વિહરણ પાંગર્યાજીએ દેશી. ઇલાક ભૂમે નાભિ કુલગર ઘરે જી, સોહે મરૂદેવી તસ નાર રે; અષાઢ વદી સુર લેકથી ચલી રે, અવતરિયા જગ સુખાકાર રે, અમે ભવિજન આદિ જિણેસરૂ રે.
૧ ગજ વૃષભાદિક ચૌદ સુહણે જી, દીઠાં માડિયે માઝમ રાત રે, સુપન અર્થ કહે નાભિકુલગફ ,હેશે નંદન વીરવિખ્યાતર.પ્ર.૨ ચેત્ર અંધારી આઠમે જનમિયા છ, સુર મલી ઉત્સવ સુરિગરિ કીધ છે; દીડે વૃષભ તે પહેલે સુપને છે, તેણે કરી નામ રૂષભ તે દીધ રે. પ્ર. વાધે રૂષભજી કપ વેલી મ્યું દર્શન દીઠે સકલ સમૃદ્ધિ
For Private and Personal Use Only