________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
ઇ વાટે વટેમાર્ગુ નાવે, નાવે કાસી કાઈ રે; કાગળ કુણુ સાથે પઢાંચાડુ, હું મુજ્ગ્યા તુમ મેાહેર. સી૦ ૨ ચાર કષાય ઘટમાં રહ્યા વ્યાપી, રાતા ઈંદ્રિય રસેરે; મદ કહો પણ કયારે વાપે, મન નાવે મુજ વેશરે. સી૦૩ તૃષ્ણાનું દુઃખ હૈ।ત નહી મુજને, હોત સતાના ધ્યાનરે; હું ધ્યાન ધરત પ્રભુ તારે, સ્થિર કરી રાખત મન્તરે. સી૦ ૪ નિબિડ પરિણામે ગેાઠડી બાંધી, તે છૂટુ કિમ સ્વામીરે, તે હુંનર તુજમાં છે પ્રભુજી, આવે! અમારી કનેરે. સી॰ પ્ ઢાળ છઠ્ઠી.
સીમાંર જીન એમ કહે, પૂછે તિહાંના લેાકરે; ભરત ક્ષેત્રની વારતા, સાંભળે સુર નર થાકરે, ત્રીએ આરો બેઠા પછી, જાશે કેટલા કાલરે; પદ્મનાભ જિત ઢાશે રે, જ્ઞાની ઝાકઝમાલરે. છદ્રે આરે જે ઢાશે, તે પ્રાણીનાં બહુ પપરે; ચાતા નહિરે એક ધડી, રવિને ઝાઝેરો તાપરે. એછું આપ્યું માણસ તણું, મેાટા દેવના આયરે; સુખ ભાગવતાં સ્વર્ગનાં, સાગર પધ્યેાપસ જાયરે. સરાગીને એમ કહે, તમે તારા ભગવતરે; આપથી આપે તરે, ઇમ સુણો સહુ સતરે.
For Private and Personal Use Only
૩
ઢાળ સાતમી.
એહ સૂત્રમાં જીવ તે વાતે! સાંભળીરે, મ કર હવે જીવ