________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવતત્વની ઢીએ રચના, સાંભળી સુર નર કેડ, Nટ દ્રવ્યાદિક વર્ણવે, લે આવ્યકિત કર છે.
હા થકી જિન વેગળા, સહસ તેત્રીસ રાત એક સત્તાવન ભોજન વળી, સત્તર કળા વિશેષ. દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મઝાર; રિહું કાલે વંદન કરું, યાસ માહે સો વાર. બીસીમંધર જિનવરૂએ, પૂરે વાંછિત કેડ; કાંતિવિજય ગુરૂ પ્રણમતાં, ભક્તિ બે કર જોડ. "
૨૦ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનું ચિત્યવંદન.
સે પાસ શંખેશ્વરો મન શુધ્ધ, નમો નાથ નિચે કરી એક બુધે, દેવી દવલાં અન્યને શું નમે છો ? અહે ભવ્ય લેકો ભૂલાં કાં ભમો છે ?
ત્રિલોકના નાથને શું તો છો?, પડ્યા પાશમાં ભૂતને કાં ભજે છે, સુરધેનુ છડી અજા શું અજો છો ?, મહાપંથ મૂકી કુપથે વ્રજ છો.
તએ કોણ ચિંતામણિ કાચ માટે? હે કણ રાસને હતિ માટે સુરક્મ ઉપાડી કોણ આક વાવે?, મહામૂઢ તે આકુલા અત પાવે.
કિહાં કાંકરો ને કિહાં મેરૂશગ, કિહાં કેસરી ને કિહાં તે કુરંગ, કિહાં વિશ્વનાથ કિડાં અન્ય દેવાલ, કરો એક ચિત્ત પ્રભુ પાસ સેવા.
For Private and Personal Use Only