________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે દેવી માવતી પ્રાણનાથ, બાજીવને જે કરે છે. સનાથ; મહા તત્વ પણ હા જેહ ધ્યાને તેના દુખ દારિદ્ર દૂરે પલાવે.
પામી માનુષત્વ વૃથા કાં ગમો છોક કુશીલે કરી દેહને કાં કમો છે; નહી મુક્તિવાસ વિના વીતરાગ ભજે જગવંત તને દષ્ટિ રાગ
ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયાભાવ કીજ પ્રભુ દાસ જાણી; આજ મારે મિતીડે મેહ વયા, પ્રભુ પાસ શંખેશ્વરા આપ 7ઠયા.
૨૧ પાર્શ્વનાથને બ્લેક ક્ષિતિ મંડલ મુકુટું, ધાર્મિક નિકટ, વિશ્વ પ્રગટં ચારૂ ભદ; ભવરે સમીરં, જલનિધિ તીરં, સુરગિરિ-ધીર, ગંભીરં; જગત્રય-શરણું, દુર્મતિ હરણું, દુર્ધરચરણે, સુખકારણે શ્રી પાર્શ્વજિનેન્દ્ર, નતનાગૅદ્ર, નમત સુરેંદ્ર, ક્રિત ભદ્ર. ૧
૨૨ નેમનાથને કલેક. રાજ ચો ન સમીતે ગજ ઘટાર્ટ કાર્સ રાજિત; નૈવાકય ક્ષતિ મારૂ ચંદ્રવદની લીલાવતિ ચાગિન; યહ સંસાર મહા સમુદ્ર મંથને, ભાવિયમ પાચલે, સોયં નેમિ જિનેશ્વરો વિજયતે, યોગીંદ્ર ચૂડામણિ, ૧
- ર૩ ચિંતામણી પાર્શ્વનાથને લેક. શ્રીમન્માલવ દેશ ભૂમિ લલનાભાલે સ્થલે ગણું, સેય મક્ષીયર જિનપત, પાર્થ પ્રમાદપ્રદ;
For Private and Personal Use Only