________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬ શ્રી સંઘરક્ષા કરે દેવ ભકયા, સુરાસુર દેવપદ પ્રશહત્યા, સદા દિઓ સુંદર બંધ બીજ, સઘર્મ પામે ન કિમે પતિજ.
તેરસની સ્તુતિ. શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર-એ દેશી. પઢમ જિસેસર શિવ પદ પાવે, તેરસે અનુભવ એપમ આવે, સકલ સમિહિત લાવે; શાંતિનાથે વળી મોક્ષ સીધાવે, દર્શન જ્ઞાન અનંત સુખ પાવે, સિદ્ધ સ્વરૂપે થા; નાભિરાય મરૂદેવી માત, ઋષભદેવના જે વિખ્યાત, કંચ કમળ ગાત; વિશ્વસેન નૃપ અચિરા માત, સેવો પતિ જગતના તાત, જેહના શુભ અવદાત.
પદ્મ ચંદ્ર શ્રેયાંસ જિનેરા, ધર્મ સુપાસ ને જગજન ઇશા, સંયમ લે શુભ લેશા લો અને એ શાંતિ મહીશા, જન્મ થયા એહના સુર્ગ, પી અછા જિનેશા એકાદશ કલ્યાણક હિંસા, ડર છે અમર મહીશા, પ્રણમે જેની દિશા બનેર ભવન દિનેસા, મદન માનનિર્મથન મહેશ, તે વીસવાળસા તેર કાઠિયાને જે માળે, તેર ક્રિયાના સ્થાનક ટાળે, તે આગમ અજુવાલે તેર સાગીના ગુણ ઠાણ, તે પામીને ઝાએ ઝાણ, તેહને કેવલ નાણ: ભકિતમાન બહુમાન ભજે, આશાતના તેહની ટાલી, જિન મુખ તેર પદ લીજે, ચાર ગુણ ને તેર
For Private and Personal Use Only