________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬,
પખવી પરમાણંદ, જિણહર ભરફેસર મહિ; નિત્ય નિય કાય પ્રમાણુ, ચઉદિસિ સંઠિઅહિ બિંબ પણમવી મન ઉલ્લાસ, ગાયમ ગણહર તિહાં વસિય.
૨૭ વયર સ્વામીને જીવ, તિર્થક ભિક દેવ તિહાં, પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી; વળતા ગોયમસામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ.
૨૮ - ખીર ખાંડ વૃત આણી, અમિઅ વુઠ અંગુઠ ઠગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સ, પંચ સયા શુભ ભાવ, ઉજવલ ભરિયે ખીર મીસે સાચા ગુરૂ સંજોગ, કેવળ તે કેવળરૂપ હુઓ.
૨૯ પંચ સયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ગય; પખવી કેવલનાણ ઉપવું ઉજજેય કરે; જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ, જિણ વાણી નિસુણે, નાણી હુઆ પંચ સયા.
૩૦ વસ્તુછંદ-ઇણે અનુક્રમે, નાણસંપન્ન પન્નરહ સય પરિવરિય, હરિય દુરિય જિણનાહ વંદઈ જાણુવિ જગગુરૂ વયણ, તિહ નાણ અપાણ નિંદઈ ચરમ જિણેસર ઈમ ભણઈ, ગાયમ મ કરિસ ખેલું, છેહ જઈ આપણુ સહી, હસું તુલ્લા બેઉ,
•
૩૧
For Private and Personal Use Only