________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે
૧૫ કુંભારને ભવે મેં કીયા, નીમાહ પચાવ્યા; તેલી ભવે તિલ પીલીયા, પાપે પિંડ ભરાવ્યાં. તે ૧૬
હાલી ભવે હળ ખેડીયા, ફાડ્યાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭
માળીને ભવે રોપીયાં, નાનાવિધ વૃક્ષ મૂળ પત્ર ફળ ફૂલનાં લાગ્યાં પાપ તે લક્ષ. તે
અધાવાઈયાને ભવે, ભર્યા અધિક ભાર; પિઠી પુઠે કીડા પડયા, દયા નાણી લગાર. તે
૧૯ - છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુવાદ અભ્યાસ. તે
૨૦ શૂરપણે રણ મુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ, તે
૨૧ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં આરબ કીધા અતિ ઘણા, પિતે પાપન સંચાં તે
૨૨ કમ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધાઃ સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે
૨૩ બીલી ભવે ઉંદર લીયા, ગીરાલી હત્યારી, મૂઢ ગમાર
૧ વિનાશ. ૨ નીંભા. ૨ ખેડુત. ૪ ગાડાં ભાડે ફેરવનાર ૫ પોઠીયો–બળદ. ૬ ન આણી.
For Private and Personal Use Only