________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તણે ભવે, મેં ભૂ લીખ મારી. તે
૨૪ ભાડભું જ તેણે ભવે, એકેંદ્રિય જીવ, જવારી ચણા હું શેકીયા, પાડતાં રીવ. “તે
૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંઘણું અગ્નિનાં, કીધાં પાપ ઉદેકી. તે
૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ, ઈષ્ટ વિયોગ પાડયા કીયા, રૂદન વિખવાદ. તે ૨૭
સાધુ અને શ્રાવક તણાં, વ્રત લઈને ભાંગ્યાં મૂળ અને ઉત્તર તણાં, મુજ દૂષણ લાગ્યાં.
૨૮ સાપ વીંછી સિંહ ચાવરા, શકરા ને સમળી, હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે
૨૯ સુવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઢળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે
૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધાં દેહ સંબંધ વિવિધ ત્રિવિધ કરી વોસિરું, તણશું પ્રતિબંધ, તે ૩૧
ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ વિવિધ વિવિધ કરી નાસિરૂં, તીણશું પ્રતિબંધ. તે
૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ, વિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ. તે
૩૩ ઈણ પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ વિવિધ કરી સિવું, તીણશું પ્રતિબંધ. તે ૩૩
૧ ભીથી ચણ વિગેરે અનાજ શેકનાર. ૨ રાડે. ૩ અધિક. ૪ બાજ પણ. ૫ નઠારાં.
For Private and Personal Use Only