________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫ ઢાઠી પંદરમી.
રાગ-ધનાશ્રી. આજ અમ ઘર રંગ વધામણું, આજ ગુઠા ગોડી પાસ; આજ ચિંતામણ આવી ચઢ, આજ સફલ ફલી મન આશ. આ
૧૨૬ આજ સુરતરૂ ફલિઓ આંગણે, આજ પ્રગટી મોહનલ, આજ બિછડીયા વાહલા મિલ્યા, આ જ અમ ઘર હુઈ રંગરેલ. આ
૧૨૭ આજ અમઘર આંબે મહરિઓ,આજ વહી સેવનધાર; આજ દૂધેવુઠા મેહુલા, આજ આવી ગંગા બાર. આ૦૧૨૮
આજ ગાય ગેડીપુરને ધણી, શ્રી ધ કેરે ઉછાંહ, ચોમાસું કીધું ચપણું મટી તે મહિયલ માંહે. આ૦ ૧૨૯
ચઉઆણ વાચા ચિહું ખૂટમાં, તેમાં મેટ જાણો, મેઘદાસ દૂલભજી જાણીયે, એહવા ધરતીમાં ધણ નહિ કોય. આ
૧૩૦ રામના રાજતણી પરે, ચલાવે જગમાં રીત; સોલંકી સાથમાં શેતા, વિવેકી વાઘા સુવિનીત. આ ૧૩૧
પરમાણ વેરા પરતાપતી, સમસ્ત રાજકાજમાં કામ ભણસાલી સાથે તિહાં શોભતા, તેહને ઘરે બોહલા દામ. આ
૧૩૨ સંઘવી લાધે તે જાણીયે, લુણ મેતામાં હોય;
For Private and Personal Use Only