SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૦૩૩ ૨૭૬ શઠમાંહે દીપો વખાણી,વલી મનન-મજી જાય. આ૦૧૩૩ સા રૂપિ ટોલી જાણિયે, તપગચ્છમાં તિલક સમાન, મહીયળ મહાજન શોભતા,દિન દિન દલિત કરી વાન.આ૦૧૩૪ શ્રીહીરવિજયસૂરીશ્વરૂ, તેનાં શુભવિજ્ય કવિ શિષ્ય; તેના ભાવવિજ્ય કવિ દીપતા, તાસ શિષ્ય ધનમુનિ દીસ, આ ૧૩૫ તેના રૂપવિજય કવિરાજના, તેના કૃષ્ણ નમું કર જોડ; વલી રંગવિજય રંગે કરી, હું પ્રણમું પ્રણિપાત કેડ આ૦૧૩૬ સંવત અઢાર સતલોતરે, ભાદ્રવા માસ ઉદાર; હજી તેરસ કુજવાસરે, એમનેમવિજ્યજયકાર. આ૦ ૧૩૭ શ્રી આદીશ્વરજીની ઢાળે. ઢાળ પહેલી શ્રી ગુરૂ ચરણ કમલ નમીજીરે, સમરી સરસતી માય, શ્રી મદષભદેવને ગાવતાં જીરે, હિયડે હરખ ન માય. ૧ આદીશ્વર મુજ મન મોહનલ. એ આંકણું. નયરી અધ્યા જાણીએ છરે, ઇંદ્રપુરીથી સાર; નાભિ કુલગર રાજી રે, વિશ્વતણે આધાર. આ૦ ૨ સુખ ભુવન સુખ સેજડી જરે, પઢયાં મરૂદેવી માત, સર્વાર્થસિદ્ધથી ચવી જીરે, ઉતર્યો ઉદર મઝાર. આ૦ ૩ અાજ નિદ્રામે છતાં જીરે, સુપન દીઠાં છેશ્રીકાર; ચૌદ સુપન પૂરાં લહ્યાં છરે, ફલ ભાખો ભરથાર. આ૦ ૪ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy