________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ તમ્યેા નહી કાઈ આતમને કારણે શું ઝાઝું કર્યું નાથ જાવું નરક બારણે. ૩ છીધા જે મે કુક, જો તે વિવરી કહ્યું, તા લાગે બહુ વાર ભજન કયારે કર્ પૂર્વ ગિરાધિક ભાવથી ભાવના ઉલ્લુસે; ચારિત્ર ડાલ્યું નાથ, કરમ મેાહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર પરિણામની ભિન્નતા, તે જાણા છે। મહારાજ મારી વિકલ્પના; નહી ગુણના લવ લેશ જગત ગુણી કહે, તે સુણી મા મત હરખે અતિ ગહેગડે ૫ માણુ ઢીનઢયાળ ચરણ તણી સેવના, હોજે વૃદ્ધિ ધર્મની ભત્રાભવ ભાવના; તુજ દરશન દૈવ અતિ ભયું, પૂરવ પુણ્ય પસાથે કલ્પવૃક્ષ ફલ્યું.
૩૧ આદીશ્વર ભગવાનનું સ્તવન,
જગ ચિંતામણિ જગગુરૂ, જગત શરણુ આધાર; લાલરે; અઢાર કાડાકેાડી સાગરે, ધર્મ ચલાવણહાર, લાલ; ૧ અષાડ વદી ચેાથે પ્રભુ, સ્વર્ગથી લીધે અવતાર, લાલરે; ચૈતર વદી આઠમ ઢીને, જન્મ્યા જગદાધાર, લાલ; જ૦૨ પાંચસે ધનુષ્યની દેહડી, સાવનવરણ શરીર; લાલ; ચૈતર વઢી આડમ લીયે, સજમ મહા વડ વીર લાલરે;૪૦૩
For Private and Personal Use Only