SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપ તમ્યેા નહી કાઈ આતમને કારણે શું ઝાઝું કર્યું નાથ જાવું નરક બારણે. ૩ છીધા જે મે કુક, જો તે વિવરી કહ્યું, તા લાગે બહુ વાર ભજન કયારે કર્ પૂર્વ ગિરાધિક ભાવથી ભાવના ઉલ્લુસે; ચારિત્ર ડાલ્યું નાથ, કરમ મેાહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર પરિણામની ભિન્નતા, તે જાણા છે। મહારાજ મારી વિકલ્પના; નહી ગુણના લવ લેશ જગત ગુણી કહે, તે સુણી મા મત હરખે અતિ ગહેગડે ૫ માણુ ઢીનઢયાળ ચરણ તણી સેવના, હોજે વૃદ્ધિ ધર્મની ભત્રાભવ ભાવના; તુજ દરશન દૈવ અતિ ભયું, પૂરવ પુણ્ય પસાથે કલ્પવૃક્ષ ફલ્યું. ૩૧ આદીશ્વર ભગવાનનું સ્તવન, જગ ચિંતામણિ જગગુરૂ, જગત શરણુ આધાર; લાલરે; અઢાર કાડાકેાડી સાગરે, ધર્મ ચલાવણહાર, લાલ; ૧ અષાડ વદી ચેાથે પ્રભુ, સ્વર્ગથી લીધે અવતાર, લાલરે; ચૈતર વદી આઠમ ઢીને, જન્મ્યા જગદાધાર, લાલ; જ૦૨ પાંચસે ધનુષ્યની દેહડી, સાવનવરણ શરીર; લાલ; ચૈતર વઢી આડમ લીયે, સજમ મહા વડ વીર લાલરે;૪૦૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy