________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯ ૨૨ નંદીશ્વર દ્વીપની સ્તુતિ. નંદીશ્વર વર દ્વીપ સંભારું, બાવન ચામુખ જિનવર જુહારૂં એકે એકે એકસે ચોવીશ, બિંબ ચોસઠ ય અડતાળીશ. ૧ દધિમુખ ચાર રતિકર આઠ, એક અંજનગિરિ તેરે પાઠ, ચઉ દિશીના એ બાવન જુહારૂં, ચાર નામ
શાશ્વતા સંભારું. ૨ સાત દ્વીપ તિહાં સાગર સાત, આઠમે દ્વીપ નંદીશ્વર વાત એ કેવળીએ ભાખ્યું સાર, આગમ સાંભળો જય જયકાર, ૩ પહેલો સુધર્મા બીજો ઇશાન, આઠ આઠ મહિષીનાં સ્થાન, સેળ પ્રાસાદ તિહાં વાંદી જે, શાસન દેવી સાંનિધ્ય કીજે, ૪
૨૩ બીજની સીમંધર જિન સ્તુતિ. અજવાળી બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે; ચંદા વિનતડી ચિત્ત ધરજે રે, સીમંધરને વંદણું કહેજે રે. ૧ વીશ વિહરમાન જિનને વંદુરે, જિન શાસન પૂછઆણંદ રે; ચંદા એટલું કામ જ કરજો રે, સીમંધરને વંદણ કહેજો રે. ૨ સીમંધર જિનની વાણી રે, તે તો અભિય પાન સમાણું રે; ચંદા તમે સુણ અમને સુણાવ રે, ભવ સંચિત
પાપ ગમા રે, ૩ સીમંધર જિનની સેવારે, તે તો શાસન ભાસન મેવા રે, ચંદા હૈ સંઘના ત્રાતા રે, ગજ લંછન ચંદ્રવિખ્યાતા રે. ૪
For Private and Personal Use Only