________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[Gર
સન્મુખ જુઓને મહારા સાહિબા સાહિબ મન શુદ્ધકરૂં તુમસેવ.
એક વાર મળીને મહારા સાહિબા. -એ આંકણી. ૧ સાહિબ સુખ દુઃખ વાતો હારે અતિ ઘણું, સાહિબ કોણ આગળ કહું નાથ; સાહિબ કેવળજ્ઞાની પ્રભુ જે મળે, સાહિબ તો થાઉં હું રે સનાથ. એક વાર રે સાહિબ ભરતક્ષેત્રમાં હું અવતર્યો, સાહિબ ઓછું એટલું પુણ્ય સાહિબ જ્ઞાની વિરહ પડયો આકરો, સાહિબ જ્ઞાન રહ્યું અતિ ગૂન. એક વાર ૩ સાહિબ દશ દૃષ્ટાંતે દેહિલ, સાહિબ ઉત્તમ કુળ સભાગ; સાહિબ પામ્યો પણ હારી ગયો, સાહિબ જેમ રને ઉડાડો કાગ. એક વાર ૪ સાહિબ ષટરસભોજન બહુ કર્યા, સાહિબતૃપ્તિ નપામ્યો લગાર; સાહિબ હુંરે અનાદિ ભૂલમાં, સાહિબ રઝ ઘણે સંસાર. એક વાર ૫ સાહિબસ્વજન કુટુંબ માઘણાં સાહિબતેહને દુખદુઃખી થાય. સાહિબ જીવ એક ને કર્મ જુજુઓ, સાહિબ તેહથી દુર્ગતિ જાય. એક વાર ૬ સાહિબ ધન મેળવવા હું ધસમ, સાહિબતૃષ્ણાનો નાવ્યો પાર; સાહિબ લોભે લટપટ બહુ કરી, સાહિબ ન જોયો પુષ્ય ને પાપ વ્યાપાર. એક વાર ૭
For Private and Personal Use Only