________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૫
મુનિવર દિને સિત્તેરમે, પરિમતા ચ માસ. શ્રાવા પણ સમતા પરી, કર ગુરૂનું બહુ માનક કલ્પસૂત્ર સુવિહત મુખે, સાલીએ એક તાન. જિનવર ચેત્ય જુહરિએ, ગુરૂભકિત સુવિચાલ; પાયે અષ્ટ ભવાંતરે, વરીએ સિવ વરમાલ દર્પણથી નિજ રૂપને જોઈ સુદષ્ટિ રૂપ દર્પણ અનુભવ અપણે જ્ઞાન રયણ મુનિ ભૂપ. આત્મવરૂપ વિલેાકતાં એ, પ્રગટયો મિત્ર સ્વભાવ; રાય ઉદાઈ ખાંમણ, પર્વ પજુસણ રાવ. નવ વખાણ પૂજી સુણે, સુકલ ચતુથી સીમા પંચમી દિન વાંચે સુણે, હેય વિરાધક નિયમા. એ નહિ પવે પંચમી, સર્વ સમાણું એાથે ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે, મુત કેવલી વયણાં સુણુએ લહી માનવ અવતાર; શ્રી રામવીરને શાસને પામે જય જયકાર,
સિદ્ધચક્રનું ચિત્યવદન. શ્રી સિદ્ધચક આશાધિ, આ ચતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજ એલી ખાસ. કેશર ચંદન ઘસી ઘણું, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીઆ, મયણું મન ઉલ્લાસ. પૂજ અષ્ટ પ્રકારની, દેવવદન વણ કાલ;
For Private and Personal Use Only