________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી દાન કરવા જાય, એવી લાલ ઢામાં. • પતમાં લેવાય છે ને, તરણું ઝલાય છે
જથી ગીચરીએ જવાય, એવી વહેર ાિયાં. ૫ આધા કરમી ન લેવાય ને યુદ્ધ આહાર લેવાય છે
એથી જામ સારૂ પળાય, એવી લહેર દીક્ષામાં. ૬ મધિને પાતરાં વળી, ખભા પર મૂકાય છે;
ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દક્ષામાં. ૭ ઉો દેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે,
જેથી ભભિલ પાતિક જાય, એવી લહેર દક્ષિામાં. ૮ વિનય ગુરૂને થાય ત્યારે, વિદ્યા આવડી જાય છે;
એથી જગતને ઉહાર કરાય, એવી લહેર યક્ષામાં , લોચ કરાય છે. ને, સમતા ધરાય છે,
થી કમને ભૂકે થાય, એવી લહેર દક્ષામાં. ૧૦ mણથી વલી બોલીએ ને, જયણાથી વલી ચાલીએ,
એથી કર્મની નિર્જરા થાય, એવી લહેર દીક્ષામાં. ૧૧ બક્તિસૂરિ ગુરૂરાયને જ શિષ્ય વિનય કહેવાય છે; ભૂલરફ માફી મગાય, એવી લહેર દીક્ષામાં. ૧૨
૫ પયુષણાનું ચૈત્યવંદન. પર્વ પજુસણ ગુણનીલો, નવ કલ્પી વિહાર ચાર માસાંતર સ્થિર રહે, એજ અર્થ ઉદાર અસાઢ સુદી ચઉદસ થકી, સંવછરી પચાસ;
For Private and Personal Use Only