SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૯ પ્રભુ વયણે અણસણું કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમો, તો હોય લીલવિલાસ, (સ. ૧૯૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજ્વળગિરિનું સાર; ત્રિકરણ મેગે વદતાં, અલ્પ હેય સંસાર. (સ. ૨૦) ૩૫ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભોગ; જે છે તે સંપજે, શિવરમણ સંયોગ. ૩૬ વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ, તેજ અપુરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. - ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મહુરત સાચ. ૩૮ સર્વ કામદાયક નમો, નામ કરી ઓળખાણ શ્રીભ વીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ, (સ. ૨૧) ૩૯ ૪ દીક્ષાની કવ્વાલી, ભવી જીવને પોષાય, એવી લહેર દીક્ષામાં અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. ૧ એધો લેવાય છે ને, મુહપત્તિ ઝલાય છે; જેથી જીવની રક્ષા થાય, એવી લહેર દીક્ષામાં. ૨ એલપટ્ટો પહેરાય છે ને, કંદોરો બંધાય છે; ઉપર કપડા પહેરાય, એવી લહેર દીક્ષામાં. કામની ઓઢાય છે ને, ડાડે હાથ ઝલાય છે; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy