SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ કલશ-એમ પાસ પ્રભુનો પસાય પામી, નામે અઠ્ઠાઈગુણ કહ્યા; ભવી જીવ સાધો નિત આરાધે, આત્મ ધિમે ઉમઘા. ૧ સંવત જિન અતિશય વસુ શશી, ચવ પુનમે થાઈયા; સોભાગ્યસુરિ શિષ્ય લક્ષ્મી સૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. ૨ શ્રી અકાઈ મહેસવ સ્તવન સંપૂર્ણ ૧૨ શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું પંચ ઢાળીયું. દોહા –શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જે વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય. વીર જિનેશ્વર સાહેબે, ભમિયો કાલ અનંત; પણ સમતિ પામ્યા પછી, અંતે થયા અરિહંત, ઢાળ પહેલી. કપૂર હોયે અતિ ઉજલો રે એ દેશી. પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર, કાણ લેવા અટવી ગયેરે, ભજન વેલા થાય રે પ્રાણું, ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે; પ્રાણી ધરિયે સમક્તિ રંગ–એ આંકણી. મન ચિંતે મહિમા નીલે રે, આવે તપસી કાય; દાન દેઈ ભેજન કરૂં રે, તે વંછિત ફળ હોય રે. પ્રાણી૨ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy