________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ધરા ત્રિગડે જિન બેઠા, સાહિએ સુંદર રૂપ; તસ વાણી સુત્રા આવી પ્રણમે ભૂપ; વાણી જોજનની, સુણો ભવિયણ સાર; તે સુણતાં હારશે પાતિકને પરિહાર, પાય રૂમઝુમ રૂમઝુમ ઝાંઝરને ઝમકાર; પદ્માવતી ખેલે પાશ્ર્વતણે દરબાર; સધ વિઘ્ન હરજો કરજો જય જયકાર; એમ સામાગ્ય વિજય કહે સુખ સપત્તિ દાતાર. ૫૦ પાર્શ્વનાથનુ સ્તવન.
સ્ત ંભનપુરના પાર્શ્વ પ્રભુના મહિમાના નહી પાર, પ્રભુના મહિમાને નહી પાર.
મૂરતિ ક્રીડી માહનગારી, ભયૈાના મનડા હરનારી; શેાભા અપરંપાર. પ્રભુના
૧
મુખડું દીપે પુનમ ચંદા, દરશન કરતાં પરમાનદા; પામે જ્ઞાન અપાર. પ્રભુના૦
For Private and Personal Use Only
કસ્તુરી શમ શ્યામ શરીર, સાગર સમ ગંભીર ધીર; શાન્તિના સાગાર. પ્રભુના
પ્રભાત સમયે દરિશન કરતાં, કાળ અનાદિ કટા હરતાં; તેજ તણા ભંડાર. પ્રભુના॰
૫
નેમિઅમૃત પદ પુન્યે પામી, ધર્મ ધુરન્ધર જીવ વિરામી; વંદુ વારવાર, પ્રભુના
દ
દુ