________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર અડ ભંગી એ જાણે, સવિ જગજીવ વિચાર; તે આગમ આદર, આણીને આરાધે; આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાળી, વિધાદેવી સાળ; સમકિતની સાંનિધ્ય, કરતી છાકમછળ, અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ; કવિ ધીર વિમળના, જ્ઞાન વિમળ કહે શિષ્ય.
૫ એકાદશીની સ્તુતિ. ગોપી પતિ પૂછે, પભણે નેમિ કુમાર, ઈહ થોડે કીધે, લહિએ પુણ્ય અપાર, મૃગશર અજવાળી, અગ્યારસ સુવિચાર; પોસહ વિધિ પાળી, લહુ તરીએ સંસાર. કલ્યાણક હુવા, જિનના એક સો પચાસ; તસ ગુણ ગણતાં, પહેચે વાંછિત આશ; ઈહાં ભાવ ધરીને, વ્રત કીજે ઉપવાસ; મૌન વ્રત પાળી, છાંડી જે ભવ પાસ. ભગવતે ભાખ્યો, શ્રી સિદ્ધાંત મઝાર; અગ્યારશ મહિમા, મૃગશિર પખ શુદી સાર; સવિ અતીત અનામત, વર્તમાન સુવિચાર જિનપતિ કલ્યાણક, છેડે પાપ વિકાર.
For Private and Personal Use Only