________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ નદી મેં નદી સ્વામી.
શિરણ - ૫ ષટ દર્શન એકાંગ મનાવે, પ્રભુ દર્શન સર્વાગ કહાવે, જય જય અંતરજામી.
શરણાગ ૬ પુન્ય ઉદય પ્રભુ દર્શન પાયે, આતમ લક્ષ્મી હર્ષ સવા; ભેદન સેવક સ્વામી.
શરણા. ૭ ઓગણસેં સેંતેર પિોષ માસે, જાત્રા લાભ મળે ઉલ્લાસે; વલ્લભ આતમરામી.
શરણ૦ ૮ ૭૧ શ્રી સિદ્ધાચળજીનું સ્તવન. વિરજી આવ્યા, વિમળાચળકે મેદાન, સુરપતિ પાયારે સમવસરણ કે મંડાન–ટેક. દેશના દેવે વીરજી સ્વામશેત્રુજા મહિમા વર્ણવે તામ, ભાખ્યાં આઠ ઉપર સે નામ, તેમાં ભાખ્યું પુંડરગિરિ અભિધાન, સોહમ ઈંદોરે તવ પૂછે બહુ માન, કેમ થયું સ્વામી ભાખે તાસ નિદાન. વીરજી ૧
પ્રભુજી ભાખે સાંભળ ઇંદ્ર, પ્રથમ જે હુઆ રીખ જિર્ણ, તેહના પુત્ર તે ભરત નરિંદ, ભરતના હુઆ રીખભસેન પુંડરીક રીપભાજી પાસેરે દેશના સુર્ણ તહકીક દીક્ષા લીધીરે ત્રિપદી જ્ઞાન અધિક
ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુંથી અભિરામ, વિચરે મહીયલમાં ગુણધામ, અનુક્રમે આવ્યારે શ્રી સિદ્ધાચળ ઠામ; મુનિવર કેડીરે પંચતણે પરિમાણ, અણસણ કિધારે નિજ આતમને ઉદ્દામ.
વીરજી ૩
For Private and Personal Use Only