SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४२७ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ માતાપિતા દ્વારા સુત બાંધત્ર, બહુવિધ અવિરતિ જોડેજી; તે માંહેથી જો કાજ સરે તેા, સાધુવર કેમ છેાડેજી. આ ૭ માયા મમતા વિષય સહુ છડી, સવર ક્ષમા એક કીજેજી; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતરસ પીજેજી. આ ૮ જેમ અજલીમાં નીર ભરાળુ, ક્ષણ ક્ષણ એછુ થાયજી; ઘડી ઘડીયે ઘડીયાલાં વાજે, ક્ષણ લાખીણું જાયછે. સામાયિક મન શુદ્ધે પ્રીજૈ, શિવરમણી ફળ પામેછ; ભવ મુક્તિને કામી તેમાં, ભરાશે। શાને લી૭, આ૦ ૧૦ દેવ ગુરૂ તમે દઢ કરી ધારા, સમક્તિ શુદ્ધ આરાધાજી; છક્કાય જીવની રક્ષા કરીને, મુક્તિના પંથેજ સાધાજી,આ૦૧૧ હિયડા ભિંતર મમતા નિવ રાખે!, જનમ ફીનવિ મલશેજી; કાયર તેા કાદવ માંહે ખુતા, શૂરા પાર ઉતરશે”. આ ૧૨ ગુરૂ કંચન ગુરૂ હિરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીયાજી; કહે અભયરામગુરૂ ઉપદેશે,છત્ર અનતાતરીયાજી. આ૦૧૩ ૧૧ અ’જના સતીની સજ્ઝાય. અંજના વાત કરે છે મારી સખી, મને મેલી ગયા મારા પતિ; અતરંગ મહેલમાં મેલી રાતી, સાહેલી મને ક્રમે મલ્યા વનવાસ. સાહેલી મારા પુન્ય જોગે તુમ પાસ, ૧ લશ્કરે ચઢતાને શુકન દીધા, તે તે નાથે મારા નહિ લીધા, ઢીકા પાટુ પે।તે મને ઢીધા. સાહેલી O २ સખી ચકલાના સુણી પેકાર, રાતે આવ્યા પવનજી For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy