________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિન કરૂણે આણે જે તુમ જાણે રાગ રે યાદવજી, દાખો એક વેશ ભવજલ કેરો ત્યાગ રે યાદવજી. ૪ દુઃખ ટાળી મીલીયો આ મુજ જગનાથ યાદવ, સમતા રસ ભરી ગુણગણ દરીયે શિવ સાથે રે યાદવજી; તુજ મુખડું દીઠે દુઃખ નીડે સુખ હાઈ રે યાદવજી, વાચક જશ બેલે નહિ તુજ તોલે કોઈ રે યાદવજી.
વૈરાગી રે લાગી રે યાદવજી. ૫ ૨ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨) પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ હે પૂરણ જન આશ, પૂરણ દષ્ટિ નીહાળીએ; - ચિત્ત ધરીએ હે અમચી અરદાસ. પરમાર-૧
સર્વ દેશ ઘાતી સહુ, અઘાતી હો કરી ઘાતી દયાળ; વાસ કર્યો શિવમંદિરે,
મેહે વિસરી હો ભમતો જગજાળ–પરમાર ૨ જગતારક પદવી લહી,તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત! કહો મોહે તારતાં,
કિમ કીનીહે ઈણ અવસર વાર–પરમા૦ ૩ મોહ મહામદ છાથી, હું છકી હો નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી છણે અવસરે,
સેવકની હ કરવી સંભાળ–પરમાત્ર ૪ મહ ગયે જે તારશો, તિણ વેલા હો કહો તુમ
For Private and Personal Use Only