________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપગાર ? સુખ વેળા સજ્જન ણા,
દુઃખ વેળા હૈ। વિરલા સંસાર–પરમા॰ ૫ પણ તુમ દરિશન ચેગથી, થયા હ્રદયે હૈ। અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે,
દુ:ખદાયી હૈ। સહુ કમ વિનાશ,–પરમા૦ ૬ કુ કલક નિવારીને, નિરૂપે હા રમે રમતારામ, લહત અપૂવ ભાવથી,
ઇણ રીતે હૈં। તુમ ૫૬ વિશ્રામ, પરમા૦ ૩ ત્રિકરણ યાગે વિનવું, સુખઢાયી હૈ। શિવાદેવીના નă; ચિદાનંદ મનમેં સદા,
તુમે આપે। હૈ। પ્રભુ ! નાણદેણુ-પરમા૦ ૮ ૩ નેમનાથ સ્વામીનું સ્તવન. (૩)
મે આજે દરશન પાયા, શ્રી તેમનાથ જિન રાયા; પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા. કર્યાં કે ક્દ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જેણે તેાડી જગતથી માયા, શ્રી નેમનાથ જિતરાયા॰ રૈવતગિર માંડણ રાય, કલ્યાણિક તીન સાહાયા; દીક્ષા ધ્રુવળ શિવરાયા, જગ તારક બીરૂદ ધરાયા; તુમ બેઠે ધ્યાન લગાયા, મેં આજે દરિશન પાયા. શ્રી ને ૨ અખ સુણે। ત્રિભાવન રાયા, મેં કર્યું કે વશ આયા;
હું ચતુતિ ભટકાયા, મેં દુઃખ અનતા પાયા;
For Private and Personal Use Only
૧