________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આઠ પોહોરી પાસા લીજીયે, ચોવિહાર વિધિનું છીછર્થે; પણ પ્રમાદ ન થ્રીજે ધડી. મા
વર્ષ ઈચ્ચાર કીજે ઉપવાસ, જાવજીત્ર પણ અધિક ઉલ્લાસ એ તિથિ મેક્ષ તણી પાવડી, મા૦ ૯ ઉજમણુ ખ્રીઅે શ્રીકાર, જ્ઞાનનાં ઉપગરણ ઇચ્યાર ઈગ્યા; કરા કાઉસગ્ગ ગુરૂ પાયે પડી. મા૦ ૧૦ દેહેર સ્નાત્ર પ્રીજે વલી, પેથી જો જે મન રળી; મુકિત પુરી કીજે ઢુકડી. મા૦ ૧૧ મૌન અગીયારસ મેઢુ પ, આરાધ્યાં સુખ લહીએ સ; વ્રત પચ્ચખાણ કરે। આખડી. મા૦ ૧૨ જેસલ સાલ ઇકયાસી સમે, કીધું સ્તવન સહુ મન ગમે; સમય સુદર કહે દાહડી. મા૦ ૧૩
૧૩ શ્રી વીશ સ્થાનકનુ રતવન,
૧
હારે મારે પ્રણમું સરસ્વતી માથું વચન વિલાસ; વીશરે તપ સ્થાનક મહિમા ગાઈશું રૅ લેલ; હારે મારે પ્રથમ અરિહંત પદ લેગસ ચાવીસ એ, બીજે રે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશું રે લેલ, હાં- ત્રીજૈ પત્રયણનું ગણેા લેગસ સાત જો, ચાર્થરે આયરિયાણું છત્રીસના સહીં રે લા; ડૉ. ભૈરાણું પદ પાંચમે દસ લેગસ ઉદાર જો; છઠ્ઠું. ઉવજ્ઝાયાણુ પચવીસના સહી રે લાલ.
For Private and Personal Use Only