________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
તૃષ્ણા તરૂણી જિણે પરિહરી,તિણે સ જમશ્રી પેાતે વરી, સચમ રમણી જમ્મુ ધર પટરાણી, તેહને પાય તમે ઇંદ્ર ઇંદ્રાણી. આ
સજમ રાણી છું જેડ઼ રાતા, તેહને ઈહ ભવ પરભવ સુખસાતા, પાંચે ત્રતની ભાવના કહી,તે આચારાંગ સૂત્રે લહી.પ શ્રીકીર્તિવિજય ઉવજઝાય તણો,જગમાંહે જસ મહિમા ધણો; તેહના શિષ્ય ક્રાંતિવિજ્રય કહે, એહ સજઝાય ભટ્ટે તે સુખ લહૈ, આ
૬૬ શ્રી છઠ્ઠા વ્રતની સજ્ઝાય.
સકલ ધર્મનું સાર તે કહિયે ૐ, મનછિત સુખ જેહથી હિચે રે; રાત્રી ભાજનના પરિહાર રે, એ છઠ્ઠું વ્રત જગમાં સાર રે. મુનિજન ભાવે એ વ્રત પાલા ૨, રાત્રી. ભાજન ત્રાંવધે ટાલા ૩.
દ્રવ્ય થકી જે ચાર મહાર રે, રાત્રે ન લીએ તે અણુગાર ; રાત્રી ભાત કરતા નિરધાર રે, ધણા જીવને થાય સહાર હૈ. મુ
૨
દેવ પૂજા નવી સુઅે સ્નાન રે, સ્નાન વિના કેમ ખાઈએ ધાન રે; પંખી જનાવર હુયે જેહ રે, રાત્રે ચુણ ન કરે તેરે. મુ
૩
માર્કંડ ઋોસર ભેાહ્યા વાણી રૂ, રૂધિર સમાન તે સલું પાણી રે; અને તે આમીષ સરીખું જાણો રે,
૩૩
For Private and Personal Use Only