________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીત્યા નટ અને અમે, બાંધ્યા પુતલા એહેરે તુમ નટ હોય તો તેડીયે, અમથું વાદ્ય જે હોયરે. સુ૦ ૨
રાયે આષાઢે તેડીયો, છત્યા તે સવલા નરે; છોડાવ્યાં તસ પુતળાં, ઘર આવ્યા ઉદભટોરે. સુત્ર ૩
કડેથી નારો કર્યો, મદિરા માંસને આહારો રે; નગન પડી વમન કરી, માંખીને ભરોસે. સુત્ર ૪
દેખી આષાઢો ચિંતવે, અહો અહો નારી ચરિત્રોરે; ગંગાયે ગઈ ગર્દભી, ન હોયે કદીયે પવિગોરે. સુ ૫
ઘરથી એક ઘડી ગે, તવ એહના એ ઢગો રે, નારી ન હોયે કહની, ગુરૂવયણે ધરો રંગોરે. સુત્ર ૬
નૃત્ય દેખાડી રાયને, સસરાને ધન આ રે; ભાવતન કહે સાંભળો, આષાઢે મન વારે. સુત્ર છ
ઢાળ પાંચમી. પાંચસે કુમાર તે મેલીયા, નાટક કરતા રે જેહ, લે અષાઢો આવીયેરે, ગુરૂ પાસે ગુણ ગેહરે.
ગુરૂ આશા ધરે, માયાપિંડરિવારો; મમતા પરિહારો અષાઢે વ્રત આદર્યો; પાંચસે વળી કુમાર, દીયે ભવિયણને રશનારે; વિચરે દેશ મોઝારરે. ગુરુ
પાંચસે મુનિર્યું પરિવર્યા રે, તપ જપ કરે વિશેષે, પાપ આલેએ આપણાં રે, ટાલે કર્મ એ શેરે. ગુ. ૩
અણસણ લેઈ અનિમિષ થાર, અષાઢ મુનિ તેહ
For Private and Personal Use Only