________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ શ્રી શત્રુંજયનું સ્તવન. ડુંગર ટાઢાને ડુંગર શીતલો, ડુંગર સિધ્યા સાધુ અનંત૬ રે, ડુંગર પેલે ને ડુંગર ફુટડો; ત્યાં વસે મારૂદેવીને નંદ રે; ત્યાં વસે સુનંદાનો કંથ રે. ફૂલના ચેસર પ્રભુજીને શિર ચડે–એ ટેક.
પહેલે આરે શ્રીપુંડરીકગિરિ, એશી જનનું પ્રમાણ રે; બીજે સીત્તેર જે જન જાણિએ, તીજે સાઠ જજનનું મારે. ફૂલના
ચોથે આરે પચાસ જન જાણીએ, પાંચમે બાર જેજનનું માનવું છે આરે સાત હાથ જાણીએ, એણિ પેરે બેલે શ્રી વર્ધમાન રે. ફૂલના
એણે ગિરિષભ નિણંદ સમેસર્યા, પ્રભુજી પૂર્વ નવાણું વાર રે; જાત્રા નવાણું જે જુગતે કરે, ધન ધન તે નરને અવતાર રે. ફૂલના
જે નર શત્રજ્ય ભેટયા સહી, જે નરે પૂજ્યા આદિ જિર્ણદરે; દાન સુપાત્રે જેણે દીધું સહી, તે નવે ફરી ગર્ભાવાસ રે. કુલના
જે નર શત્રુ જય ભેટા નહી, જેણે ન પૂજયા આદિ જીણું દ રે; દાન સુપાત્રે જેણે દીધુ નહી, તસ નવી ટે કર્મને પાસ રે; એમ કહે રૂપવિજયના દાસ રે, પૂરો પ્રભુજી મારી આશ રે. ફૂલના
For Private and Personal Use Only