________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧
ગાઉ દો વિસ્તારે કહીએ, સહસધનુષ્ય પહેાળપણે લહીએ; એકેક બારણે જોઈ, મંડપ એકવીસ હોઈ.
એમ ચારે દિશે ચોરાશી, મંડપ રચિયા સુપ્રકાશી; તિહાં રયણમેં તોરણ માળ, દીસે અતિ ઝાકઝમાળ. ૪૭
વિશે ચિહું દિશે મૂળ ગભારે, થાપી જિનપ્રતિમા ચારેક મણિમય મૂરતિ સુખકંદ, થાણા શ્રી આદિ જિર્ણદ. ૪૮
ગણધર વર પુંડરિક કેરી, થાપી બિહુ પાસે મૂર્તિ ભલેરી, આદિજીની મૂર્તિ કાઉસગીયા, નમિ વિનમિ બહુ પાસે ઠવીયા.
મણિ સેવન રૂપ પ્રાકાર, રચ્યું સમોસરણ સુવિચાર, ચિહું દિશે ચઉ ધર્મ કહેતા, થાપી મૂર્તિ શ્રીભગવંતા. ૨૦
ભરતેસર જોડી હાથ, મૂર્તિ આગળ જગનાથ, રાયણ તળે જમણે પાસે, પ્રભુ પગલાં થાપ્યાં ઉલ્લાસ, ૫૧ - શ્રીનાભિ અને મરૂદેવી, પ્રાસાદશું મૂર્તિ કરવી; ગજવર ખંધે લઈ મુક્તિ, કીધી આઈની મૂર્તિ ભક્તિ.. પર
સુનંદા સુમંગલા માતા, બ્રાહ્મી સુંદરી બહેની વિખ્યાતા; વળી ભાઈ નવાણું પ્રસિદ્ધ, એવી મૂર્તિ મણિમય કીધ. ૧૩
નીપાઈ તીરથમાળ, સુપ્રતિષ્ઠા કરાવી વિશાળ યક્ષ ગોમુખ ચકેસરી દેવી, તીરથ રખવાળ ઠવવી. ૫૪ - એમ પ્રથમ ઉધારજ કીઘો, ભરત ત્રિભુવન જસ લીધે; ઈંદ્રાદિક કરતિ બોલે, નહિં કેાઈ ભરત નૃપ તોલે. ૫૫
For Private and Personal Use Only