________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
જમ્યા તણી નયરી ઉત્તમ જે અયોધ્યા, ગાતા નરેશ પ્રભુના જિતશત્રુ રાજા; દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી, સે સદા અજિતનાથ ઉમંગકારી. વાધે ન કેશ શિરમાં નખ રોમ વ્યાધિ, પ્રવેદગાર નહિ લેશ સદા સમાધિ છે માંસશોણિત અહો અતિ શ્વેતકારો, હે સ્વામિ સંભવ સુસંપદ ગાત્ર તારી. છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ન કોઈ જાણે એ ચાર છે અતિશયો પ્રભુ જન્મ સાથે, વંદુ હમેશ અભિનંદન જોડી હાથે. ભૂમંડલે વિહરતા જિનરાજ જયારે, કાંટા અધમુખ થઈ રજ શુદ્ધ ત્યારે; જે એક જોજન સુધી શુભ વાત શુદ્ધિ એવા નમું સુમતિનાથ સદા સુબુદ્ધિ. વૃષ્ટિ કરે સુરવર અતિ સૂક્ષ્મ ધારી, જાનું પ્રમાણ વિરચે કુસુમો શ્રીકારી; શબ્દો મનોહર સુણી શુભ શ્રોત્રમાંહી, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછહિ. સેવા કરે યુગલ યક્ષ સુહેકરો ને,
For Private and Personal Use Only