________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણ વરાધીયા ના વનસ્પતિ
પૃથ્વીકાય વિરાધીયા રે. ધયણ નાહણ પાણી, ઝીલણ અપકાય; છતિ ધાતિ કરી દુહવ્યા એ. ભાઠીગર કુંભાર, લોહ સુવનગર; ભાડભુંજા લીહા લાગરા એ. તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ રંગણુ રાંધન રસવતી એ. એણી પર કર્માદાન, પરે પરે કેળવી; તેઉ વાયુ વિરાધીયા એ. વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફૂલ ફળ ચુંટીયાં એ. પક પાપડી થાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુંઘાં આથીયાં એ. અળશી ને એરંડા, ઘાણી ઘાલીને; ઘણા તિલાદિક પીલીયા એ. ઘાલી કેલુ મહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ. એમ એકંદ્રી જીવ, હણ્યા હણવીયા; હતાં જે અનુમોદિયા એ. આ ભાવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.
For Private and Personal Use Only