________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ઢાળ ચોથી. નદી યમુના કે તીર, ઉડે દેય પંખીયા-એ દેશી. અઢારમે ભવે સાત સુપન સૂચિત સતી,
પોતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી, તસ સુત નામે ત્રિપૃષ્ણ વાસુદેવ ની પન્યા,
પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઈ સિંહ ચાથી નરકે ગયા,
તીહાંથી આવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્યા,
વીશમે રાજધાની મૂકાયે સંચર્યા. ૨ રાય ધનંજય ધારણ રાણીયે જનમિયા,
લાખ ચોરશી પૂરવ આયુ જીવિયા; પ્રિયમિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી,
કેડી વરસ ચારિત્ર દશા પાલી સહી. ૩ મહાશુકે થઈ દેવ છણે ભારતે ચવી,
છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,
નંદન નામે પુત્ર દીક્ષા આચરી. ૪ અગીઆર લાખ ને એંસી હજાર છસ્સે વળી,
ઉપર પીસ્તાલીસ અધિક પણ દિન ૩ળી, વીશ સ્થાનક માસખમણે જાવજીવ સાધતા,
તીર્થકર નામ કમ તિહાં નિકાચતા. ૫
13
For Private and Personal Use Only