________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની કૂખે અવતર્યા છે, પ્રભુ જિમ કિંદર સિંહતો. ભવિ.૨ પિસ બહુલ દશમી દિનેજી, જમ્યા પાસ કુમાર તે જોબનવયપ્રભુ આવીયાજી, વરીયા પ્રભાવતી નારી તે ભ૦૩ કમઠ તણે મંદ ગાલીચાજી, ઉદ્ધર્યો નાગ સજર તે વદ અગીઆરસ પાસનીજી, સંજમ લીયે ઋદ્ધિ છોડતો. ભ૦ ૪ ગાજ વીજ ને વાયરેજી, મુસલધાર મેઘ તે; ઉપસર્ગ કમઠે કર્યો છે, ધરણેન્દ્ર નિવાર્યો તેહ તો. ભવિ. ૫ કમ ખપાવી કેવલ લહીંછ, ચૈત્ર વદી ચેાથે સુજાણ તે શ્રાવણ સુદ દીન આઠમેજી, પ્રભુજીનું નિર્વાણ તો ભવિ૦ ૬ એક વરસનું આઉખું જી, પાસ ચરિત્રે કહ્યું એમ તે; વરસ ચોરાસી સહસનું જી, આંતરૂ પાસ નેતેમ તે. ભવિ૦૭
ઢાળ બીછ. સેરીપુર નિયર સેહામણું જગજીવના રે નેમ સમુદ્રવિજય નરપાલ હો, દીલરંજના રે ને; ચવિયા અપરાજિત થકી, જગ જીવના રે નેમ, કારતક વદ બારસ દીન હો, દીલ રજના રે નેમ. ૧ શિવા દેવી કુખે અવતર્યા જગ માનસર જિમ મરાલ હે દીલ શ્રાવણ સુદી દિન પંચમી, જગ પ્રસ પુત્ર રતન છે. દીલ૦ ૨ જોબન વય પ્રભુ આવીયા જગ નીલ કમલ દલ વાન હે; દીe પરણે સુંદર સુંદરી જગ ઈમ કહે ગોપી કાન હો. દીઠ ૩ શ્રી ઉગ્રસેનની કુંવરી, જગ વરવા કીધી જાન હો. દીલ
For Private and Personal Use Only