________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડં તેહ છે; ગણું સમયસુંદર એમ કહે, જન ધર્મનો મર્મ એહો જી, પાપ૦
ધન ધન તે દિન મુજ કદી હશે, હું પામીશ સંજમ સૂધ છે; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધે છે. ધન
અંત પંત ભિક્ષા ગોચરી, રણ વણે કાઉસ્સગ્ન કરમું છે; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધે ધરશું જી. ધન
સંસારને સંકટ થકી, હું છુટીશ અવતારે જી; ધન ઘન સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવને પાર છે. ધન
૨૫ પદ્માવતી આરાધના. હવે રાણું પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણુ જગતે ભલું, ઇ વેળા આવે.
તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ, જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ૦ ૨
સાત લાખ પૃથ્વી તણા; સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે
દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદય સાધારણ; બિત્રિ
For Private and Personal Use Only