________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમતિ. ૪
૮૩ વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણ; સવા લાખ જિન દેહરાં કરાવ્યાં, સવા કડી બિંબ સ્થાપ્યાં
કુમતિ ૨ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂછ, સૂરમું શાખ ઠરાણી, છઠે અંગે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી હો.
કુમતિ૩ સંવત નવસે વાણું વરસે, વિમલ મંત્રીશ્વર જે; આબુ તણાંજેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજાર બિંબ સ્થાપ્યાં સંવત અગિઆર નવાણું , રાજા કુમારપાળે પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં;
સાત હજાર બિંબ સ્થાપ્યાં હો. કુમતિ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં,
અગિઆર હજાર બિંબ સ્થાપ્યાં હો. કુમતિ૬ સંવત બાર બહોતેર વર્ષે, ધનો સંઘવી જે; રાણપૂર જિન દેહરાં કરાવ્યાં,
ક્રોડ નવાણું દિવ્ય ખરો હો. કુમતિ. ૭ સંવત તેર એકોતેર વર્ષે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમે શત્રુંજય કીધો,
અગીઆર લાખ દ્રવ્ય ખરચે હો. કુમતિ. ૮ સંવત પંદર સયાશી વરસે, બાદશાહને વારે;
For Private and Personal Use Only