________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨ પાસે વિહાર ઉગ વિરાજ, રંગ મંડપ દિસી ચાર રે; શેઠ સવા સમજીએ કરાવે, ખરચી વિત ઉદાર. એ. 3
અનંત ચતુષ્ટય ગુણ નીપજ્યાથી, સરખા ચારે રૂપરે; પરમેયર શુભ સમે થાપ્યા, ચાર દિશાએ અનૂપ. એ. 8
તે મૂળનાયક દષભ જિનેશ્વર, બીજા જિનચંતાળ રે, શુદ્ધ નિમિત કારણ લહીએ એવા, હું પ્રણમું ગણુ કાળ. અ૫
ઉપર ચૌમુખ છવીસ જિનશું, દેખી દુરિત નિકંદુ રે, ચાવીસવા એક મળીને, ચપન પ્રતિમા વંદુ . એ. ૬
સાહમા પુંડરિક સ્વામી બેઠા, પુંડરિકવર્ણા રાજે રે; એ તસ પરવેદી બહાર દેહરી, તેમાં શૂભ વિરાજે છે. એક છે
બહષભ પ્રભુને પુત્રનવાણું, આઠ ભરતસુત સંગે રે,એકસો આઠ સમય એક સિદ્ધા, પ્રણમું તલ પદ રંગે. એ૦ ૮
ફરતી ભમતી માંહી પ્રતિમા, એકસ છે છત્રીસ રે; તેહમાં ચોવીસટ્ટા સાથે એકસો સાઠ જ મીસ, એ૯
પળ બાહિર મરૂદેવી ટુંકે, ચૌમુખ એક પ્રસિદ્ધો રે, ધનવેલ બાઇએ નિજ ધન ખરચી, નરભવ સફળ કીધે. એ ૧૦
પશ્ચિમને મુખ્ય સામા સેહે, દેવળમાં મહારી રે; ગજવર બંધે બેઠા આઈ, તીરથનાં અધિકારી. એ. ૧૧
સંપ્રતિરાએ ભુવન કરાવ્યું, ઉત્તર સન્મુખ સોહે રે; તેહમાં અચિરાનંદનનિરખી, કહે અમત મન મહે; એહસે રે. ૧૨
For Private and Personal Use Only