________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૫
જીવ વિશેષે જાણો , ગૌતમ કહે કરો ખેદરે. એ દોય. ૧૧
સંશય ભાંજવા સહુ તણું, કરી પૂછે ગુણખાણ હો. ગૌતમ ભવિ જીવહિત ભણી, તવ બોલ્યા અમૃત વાણ હો એ દોય.
વક્ર જડજીવ ચરમના, પ્રથમના ઋજુ મુરખ જાણ હો. સરલ સુબુદ્ધિ બાવીસના, તિણે જુજુઓ આચાર વખાણ હો એ દેય.
૧૩ ઈમ કેશીયે પ્રશ્ન જ પૂછીયા, તેના ગૌતમે ટાળ્યા સંદેહ હો ધન ધન કેશી કહે ગાયમા, તુમે સાચા ગુણ મણ ગેહ હો એ દોય,
૧૪ મારગ ચરમ જિણંદને, આદરે કેશી તેણુ વાર હો; કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પારહો એ દેય૧૫
ઉત્તરાધ્યયન ત્રેવીસમે, એમ ભાંખે શ્રી જિનરાય હો શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપવિજય ગુણ ગાય હો એ દોય,
૮૫ શ્રી ભીલીની સઝાય. સરસતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતીર શિરોમણી ગાઈશું, ધિગડ મલરાય. વન છે અતિ રૂડે. ભીલી કહે સુણે સ્વામીજી, મારે વચન અવધારે ફલને ખાવા અમે જઈશું, ઈણ વન જાર. વન- ૨
For Private and Personal Use Only