________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરખી ન રાખી નારરે, કટ બીજીને સ્પણી રાજા મહલે પધારીયા, પૂછે બેરખડાની વાત કહને કણે કણે તમને બેરખડા ઘડાવ્યા,
તું નથી શિયલવંતી નારરે. ક. ૩ ઘણું છો જેણે બેરખડા મોકલીયા, અવસર આવ્યો એહ; અવસર જાણીને જેણે બેરખડા મોકલીયા,
તેહ મેં પહેર્યા છે એહરે. ક. ૪ મારા મનમાં એહના મનમાં, તેણે મેલીયા એહ; રાત દિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માયરેક૦૫ એણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદન કરાવી, કર લેઈ વહેલો આવજે.૦ ૬ બેરખડા જોઈ રાજા મનમેં વિમાસે, મેં કીધે અપરાધ વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ,
તે કીધો અન્યાય. ક. ૭ એણે અવસર રાજા ધાન ન ખાય, તેડાવ્યા રાજા બે ચાર; રાત દિવસ રાજા મનમેં વિમાસે,
જો આવે શિયલવતી નારરે, કટ ૮ , સુક સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડ ધવરાવે,
તે શિયલતણે સુપસાયરે. ક૦ ૯ એણે અવસર મારા વીરજી પધાર્યા, પૂછે પરભવની વાત
For Private and Personal Use Only