SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૩. ૨૭ પાર્શ્વ સ્તુતિ. ગયા ગંગાતીરે, અબંધ ખલથી નાગ જલતા; દીઠે। દીધી દીક્ષા, તપસી જન તે ક્રોધ કરતા; નિયાણું બાંધીને, મરી કમઠ થઈ કષ્ટ કરતા; કરૂણા વારિધ ! પ્રભુ ! નમું નમું વાર શતસા. ૨૮ રૂખ્યાત્મની સ્તુતિ. સેાવન વાડી ફૂલડે છાઇ, છાખ ભરી હું લાવુંજી; ફૂલજ લાવુ ને હાર ચુથાવું, પ્રભુજીને કહૈ સાહાવુ જી; ઉપવાસ કરૂ તા ભૂખન્ન લાગે, ઉનુ પાણી નવી ભાવેજી; આંબીલ કરૂ તા ભુખું ન ભાવે, નીવીએ ડુમા આવેજી. ૧ એકાસણું કરૂં તેા ભૂખે રહી ન શકું, સુખે ખાઉં ત્રણ ટકજી; સામાયિક કરૂ તા બેસી ન શકું, નિદા કરૂ સારી રાતĐ; દેરે જાઉં તા ખેાટીજ થાઉં, ઘરને ધંધા ચૂકુંજી; દાન દઉં તેા હાથજ ધ્રૂજે, હૈયે કપ વછુટે જી.૨ જીવને જમાનું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલેજી; રહે! રહે. જમડાજી આજના દહાડા, શેત્રુજે જઇને આવુંજી; શેત્રુજે જઇને દ્રવ્ય જન, મેક્ષ મા હું માગુંજી; ઘેલા જીત્રડા ધેલુ શું મેલે, એટલા દિવસ શું કીધું”. ૩ જાતે જે તે પાછળ ભાતું, શું શું સાથે આવે”; કાચી કુલેર ખાખરી હાંડી, કાઠીના ભારા સાથેજી; જ્ઞાન વિમળ સૂરિ એણી પેરે ભાંખે, ધ્યાા અધ્યાત્મ ધ્યાનજી; ભાવ ભક્તિનું જિનજીને પૂજો, સમકિતને અજવાળેછ ૪ ૨૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy