________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પ્રભુ વયણું અણુસ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કર નમા, તા ઢાય લીવિલાસ. (સ. ૧૯) ૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજ્જ્વળગિરિનું સાર; ત્રિકરણ ચેાગે વદતાં, અલ્પ ઢાય સંસાર. (સ, ૨૦) ૩૧ તન મેન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભેાગ, જે વછે તે સ ંપ‰, શિવરમણી સચૈાગ, વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂર્વ વિસ્તરે, પુરે સધળી આશ, ત્રીજે ભવ સિદ્ધિ લડે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મહુરત સાચ. સર્વ કામદાયક નમા, નામ કરી આળખાણ, શ્રીશુભ વીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણુ, (સ,૨૧) ૩૯
૪ દીક્ષાની કવ્વાલી.
ભવી જીવને વૈષાય, એવી લહેર દીક્ષામાં, અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. આધા લેવાય છે. તે, મુહપત્તિ ઝલાય છે;
7
જેથી જીવની રક્ષા થાય, એવી લહેર ઢીક્ષામાં, ચાલપટ્ટો પહેરાય છે ને, કારા બધાય છે;
ઉપર કપડા પહેરાય, એવી લહેર દીક્ષામાં. કામળી આઢાય છે ને, ડાડા હાથ ઝલાય છે;
For Private and Personal Use Only
s
૩૭
૩૮
२