SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૯ મારા ભઠ પડયા અવતાર હૈ। સ્વામી, મેં તા ભાગી છે પૂન્યની પાળ હૈા સ્વામી; મેં તે આરાધ્યા અરિહંત ઢા સ્વામી, ભા ૧૧ અંતરીક્ષથી દેવતાએ સાંભળ્યુ, માટી છે ચંદનબાલા; અંતિરક્ષથી વાંદરાં ઉમટયાં, વલુરે ચનખાલ, કાસ્યા હતી તે નાસી ગઈ. એ તા નાસી ગઇ તત્કાળ હૈા સ્વામી, ભા૦ ૧૨ માફે બેસાડીને લઈ ચાલ્યા, લેઇ તે ખાર માંહિ; એને રાખે સાધમી શેઠ હા સ્વામી, ભા . ૧૩ લાખ ટકાએ બાઈ ને મૂલવ્યાં, માંહ માગ્યાં આપ્યાં મૂલ; લાખ ટકાના ભાઈ સવા લાખ, ભાઈ તમ ધરે કહેવા ચાલ હૈ। સ્વામી, ભા ૧૪ આબેલ એકાસણાં અતિ ધણા, ઉપવાસનેા નહિ પાર; પેાસા પડિક્કમાં તેા છે ઘણા; ભાઈ દેવવંદન ત્રણ કાળ. તે સ્વામી. ભા ૧૧ મારા સફળ થયે। અવતાર હૈ। સ્વામી, મેં તા આંધી છે પુન્યની પાળ હૈ। સ્વામી; મેતા સેવ્યા શ્રી અરિહંત હૈ। સ્વામી ભા ૧૬ માફે બેસાડીને લેઈ ચાલ્યા,ધેર છે મૂલા નાર;મૂલાએ મનમાંહિ ચિંતવ્યું, એને રખે કરે ધરનાર હાસ્વામી. ભા૦૧૭ શેઠ તે આવ્યા દરબારથી,ચંદનબાલા ધ્રુવે પગ; લાએ મનમાંહિ ચિંતવ્યુ,અનેરાખી કરી ઘરનાર હાસ્વામી.ભા૰૧૮ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy