________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય ગતિમાં ધર્મ કર્યો નહી, દુઃખ લહ્યું ઠામ ઠામ.ધર્મ૦૫ હવે તુજ દર્શન સ્પર્શન નથી, જીમ હાય કનક પાષણ તિમ મુજ આતમ સ્વામી યોગથી, પામશે પદનિરવાણ, ધર્મ ૬ નાશક નગર દક્ષિણ દેશમાં, દેખે તુજ દેદાર; કમલ વિજય કહે તુજ દર્શનથી, પામે ભવનરે પારધર્મ ૦૭ ૧૩ ભરૂચમાં રૂષભદેવજીનું સ્તવન.
(દેશી લલનાની. ) આદિ જિન અવધારી લલના, લાલ હો મહેર કરી મહેરબાન, એ પ્રભુ સેવારે લલના; ભગુપુર નગરે શોભતા લલના, લાલ હો કરીયે એક ચિત્ત ધ્યાન.
એ પ્રભુ સેવો લલના. ૧ નાભીરાય કુલ ચાંદલ લલના, લાલ હો મરૂદેવી ભાત મલ્હાર; એ પ્રભુ સેવારે લલના, ભરત ભૂપે કર્યો કે વળી લલના. લાલ હો આરિસા ભુવન મોજાર,
એ પ્રભુ સેરે લલના. ૨ ' બાહુબલિને કહ્યું લલના, લાલ હો સનમુખ કેવલ નાણ, એ પ્રભુ સેવારે લલના જુદ્ધકરતાં વારિયા લલના, લાલ હે પુત્ર અઠાણું સુજાણ,
એ પ્રભુ સેવારે લલના. ૩ બ્રાહ્મી સુંદરી ઉદ્ભરી લલના, લાલ હો પુંડરિક કારજ કીધ એ પ્રભુ સેલોરે લલના; એક આઠ પરિ.
For Private and Personal Use Only