________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
મત રાખેા હૈ। અમશું અડખીăકે, શ્રી ૨૦ સન માન્યાને મેલવે, આવા સ્થાનેહો કાઈ ન મલે મિત્રકે અંતરજામી મીઢ્યા પછી,
ક્રિસ ચાલે હો રંગ લાગ્યા મહેં. શ્રી ૧૧ ઋષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હૈ। તે દેઉલ દેખાડકે; ભલે ભાવે વાંઢી કરી,
માગું મુકિતના હૈ। મુજ ખાર ધાકે, શ્રી ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામે હૈ। ભાવે ભણે ભાસં; શ્રી ભાવિજય ઉવઝાયના,
શ્રી ૨૬
ભાણ ભાખે હૈ। કલે સધળી શંક. ૧૬ નાશકમાં શ્રી ધર્મ નાથજીનુ સ્તવન, ધર્મ જિનેશ્વર તુજ મુજ આંતરૂ, કિમ ભાંજે ભગવત; મંત્ર મંડપમાંરે નાટક નાચતાં, હવે મુજ લિયારે સત ધમ જિનેશ્વર તુજ મુજ આંત—એ આંકણી. માહ નૃપતિનારે જોર થકી ભમ્યા, મિયે! કાલ અનંત; રાખ્ત રૂ૫ રસ ગંધકને સ્પર્શથી, વિષયે રહ્યો ભ્રમત. ધમ ૨ કામ કટકનીરે સહી બહુ વેદના, કહેતાં નાઘેરે પાર રાગ દ્વેષ પરિણતિ અતિ આકરી,તેણે કર્યા દુ:ખ અપાર.ધર્મકું જે દુઃખ સહ્યારે નરક નિગેાદનાં, તે જાણે અરિહંત; તિર્યંચ ગતિમાંરે . જે પરવશપણે, સદ્યાં દુઃખ અને ત, ધમ ૦ ૪ દેવગતિમાંરે વિષયની લાગે, સેન્યા પરવશ કામ;
For Private and Personal Use Only