________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ વારશું લલના, લાલ હો અષ્ટાપદ ગિરિ સિદ્ધ
" એ પ્રભુ સેવારે લલના. ૪ એમ અનેક તું તારિયા લલના, લાલ હો પિતાને પરિવાર, એ પ્રભુ સેવો લલના સાર કરી હવે માહરી લલના, લાલ હો જાણી પર ઉપગાર,
એ પ્રભુ સેવારે લલના. ૫ ઉપગારી અરિહંતજી લલના, લાલ હો રાગ રહિત ભગવાન, એ પ્રભુ સેવારે લલના, મારા તારા મત કરો લલના, લાલ હો કરિયે આપ સમાન,
એ પ્રભુ સેવારે લલના. ૬ બાળક બુદ્ધિથી વિનવું લલના, લાલ હ ખમજો મુજ અપરાધ, એ પ્રભુ સેવારે લલના; મુક્તિ વિજય પદ પામવા લલના, લાલ હો કમલને કરો નિરાબાધ;
એ પ્રભુ સેરે લલના. ૭ ૧૮ શ્રી શાંતિનાથ સ્તવન. (હારે મારે ઠામ ધર્મના સાડી પચવીસ દેશ જે-એ દેશી) હાંરે મારે શાંતિ નિણંદશું લાગ્યા અવિહડ રંગ જે, ભંગ ન પાડશે ભક્તિમાં કોઈ જાતને રે લોલ; હિરે મારે નામ જપંતા ઉછલે હરખ તરંગ, રંગ વૃો ઘણે સુખકારી ભલી ભાતને રે લોલ, ૧ હરિ મારે સ્થાપના દેખી અનુભવ પ્રભુનો થાય છે,
For Private and Personal Use Only