________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૭ હવે પંચેંદ્રી જલચર બેચર, ઉરપરિ ભુજપરિસરે; મણ સમુમિ દસ પજત્તા, અપજતા એ વીસ. શ્ર. ૪
નારકી સાતે પજાજ અપજજ, ચઉદ ભેદ મન ધારોજીરે, કર્મભૂમિ અકર્મભૂમિના, પનર તિસ વિચાર. શ્રુ. ૫
છપ્પન અંતરદ્વીપના માણસ,ગર્ભ સં મુર્ણિમ ભેદર તે અપજના ગર્ભજ ત્રણસેં ત્રણ વલી ભેદ. શ્રુ ૬
ભુવનપતિ દસ દસ તિરી ભક, પંદર પરમાધામીજી યંતર સેલ ને જોતિષી દસ વિણ, કીબીલીયા સુર પામી. શ્રુ બાર વર્ગ ને નવ લેકાંતિક, નવ વેયક પંચ અનુત્તર રે, એ નવાણુ પજજ અપજજતા, એક અઠ્ઠાણું સુરનાં. ઋ૦૮
અભિયા આદે દસ પદ સાથે પાંચસે ત્રેસઠ ગણાતાજી, છપ્પનસે ને ત્રીસ થયા તે, રાગ ને દ્વેષે હણતાં. કૃ૦ ૯. અગીયાર સાહસ ને બસે સાઠ એ, મન વચ કાયા તિગુણાજીરે, તેત્રીસસેને સાતમેં એંસી, તે વલી આગલ તિગુણા.થુ ૧૦
કરે કરાવે ને અનુદે, એક લાખ તેરસેં ચાલીસરે, ગણુ કાલસું ગણતાં તિગ લખ, ચાર હજાર ને વિસ. યુ૧૧
* કેવલી સિદ્ધ મુનિ સુગુરૂ આતમ, છ ગુણ લાખ અઢાર, ચોવિસ સહસ ને એક વિસ, સરવાલે અવધાર. શ્રત
૧૨ - છઠું વરસે દીક્ષા લીધી, નવમે કેવલ ધારીરે; જલ કીડા કરતાં અયમત્તા, મુનિવરની બલીહારી. શ્રત. ૧૩
For Private and Personal Use Only