________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. પોસી દશમ દિન પાસ જિણેસર, જનમ્યા વામા માય; જન્મ મહોત્સવ સુરપતિ કીધે, વિલિયે વિશેષે રાય; છપન દિકુમરી ફુલરા, સુર નર કિન્નર ગાયાછે; અશ્વસેન કુલ કમલાવતસે, ભાનુ ઉદય સમ આયોજી. ૧ પિસ દશમ દિન આંબિલ કરી એ, જેમ ભવસાયર તરીએજી; પાસ નિણંદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીએ; બાષભાદિક જિનવર ચોવીશે, તે સે ભલે ભાવેજી; શિવ રમણ વરી જિન બેઠા, પરમ પદ સોહાવેજી. ૨ કેવળ પામી ત્રિગડે બેઠા, પાસ જિનેસર સારજી; મધુર ગિરાએ દેશના દેવે, ભવિ જન મન સુખકાર; દાન શીલ તપ ભાવે આદરશે, તે તરશે સંસાર; આ ભવ પરભવ જિનવર જપતાં, મહેશે આધાર, ૩ સકલ દિવસમાં અધિકે જાણી, દશમી દિન આરાધેજી; વિશમાં જિન મનમાં ધાતાં, આતમ સાધન સાધેજી; ધરણે પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગેજી; શ્રી હર્ષવિજ્ય ગુરૂચરણકમલની, રાજવિજય સેવા માગે છે. ૪
૧૦ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ. ગંધારે મહાવીર જિjદા, જેને સેવે સુર નર અંદા, દકે પરમાનંદા; ચૈતર શુદિ તેરસ દિન જાયા, છપ્પન દિગકુમારી ગુણ ગાયા; હરખ ધરી હુલરાયા; ત્રીશ વરસ પાલી ઘરવાસ,
For Private and Personal Use Only